આપણું ઉમરેઠ

ચરોતરનો ઉંબરો..

Tag Archives: death note

અવસાન નોંધ


લીલાબેન મણિલાલ ચોકસી (રહે, ચોકસીની પોળ)નું તા.૪.૨.૨૦૧૨ને શનિવારના રોજ દૂઃખદ અવસાન થયું છે.

અવસાન નોંધ


ઉમરેઠના સામાજિક કાર્યકર મુકુંદભાઈ ચંદુલાલ શાહ (રહે, રેવાકાકાની પોળ, ઉમરેઠ) નું અવસાન થયેલ છે. મુકુંદભાઈ શાહ વર્ષોથી આર.એસ.એસના સક્રીય કાર્યકર હતા. ઉમરેઠની સામાજીક તેમજ શૈક્ષંણિક સંસ્થાઓમાં પણ તેઓએ પોતાની સેવા આપેલ હતી.

Follow

Get every new post delivered to your Inbox.

Join 162 other followers

%d bloggers like this: